Posts

Showing posts from December, 2021

પ્રધાનમંત્રી આવાસ યોજના Pradhan Mantri Awas Yojana Gramin Form Online Apply

Image
જો તમે જુઓ અને જીંદગી અવસ્થામાં છે, તો તમે આગામી આવાસ યોજના માટે અરજી કરી શકો છો. આ યોજના માટે 2.67 લાખ કરોડ સુધીની ઈન્ટરનેસ્ટ સબસિડી શું છે આવાસ યોજના પ્રધાન મંત્રી આવાસ યોજના ગ્રામીણ? નરેન્દ્ર મોદી સરકારના વર્ષ 2022 સુધી બધાને પાકું મકાન મળે તે હેતુથી વડાપ્રધાન આવાસ યોજનાની શરૂઆત કરી છે. આ સ્કીમ શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં રહેતા લોકો માટે બનાવાઈ છે. તેમાં ઓછી આવક ધરાવતા લોકોને ગામોમાં પોતાનું મકાન બનાવવા માટે મદદ મળે છે. સાથે જ હોમ લોન પર વ્યાજ દરોમાં સબસિડી પણ મળે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના કેટલી સહાય મળે છે? વડાપ્રધાન આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત મકાન બનાવવા માટે 1.20 લાખ રૂપિયા સુધીની સરકારી સહાય મેળવી શકાય છે. જો, કોઈ ગરીબ પૂર્વોત્તર રાજ્યોમા રહે છે કે પછી પહાડી વિસ્તારમાં રહે છે કે પછી દુર્ગમ વિસ્તારોમાં રહે છે, તો તેના માટે વધુમાં વધુ રકમની મર્યાદા 1.30 લાખ રૂપિયા છે. ગ્રામીણ વિકાસ વિભાગના આંકડા મુજબ, આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં એક કરોડથી પણ વધુ લોકોને લાભ મળ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના વ્યાજમાં સબસિડી પણ મળે છે આ યોજના અંતર્ગત ઓછી અને મધ્યમ આવક ધરાવતા લોકોને હોમ ...